HTML Blog Setting -

ચાલતી પટ્ટી

શિક્ષક-શિષ્યનો સંબંધ ત્યારે જ શરુ થાય છે જ્યારે બાળકનુ નામ શિક્ષકના હ્રદયરુપી રજિસ્ટરમા નોંધાય છે.-કે.બી.પટેલ~ એ જ લોકો આખરે ફાવી ગયા જે સમયસર બીજને વાવી ગયા.~ રેખાઓમાં રહ્યો અડોઅડ બિંદુઓનો ફાળો મંજિલ બીજું કાઇ નથી,બસ પગલાનો સરવાળો.~ પુસ્તક કરતાં વધારે જીવે એવી કોઈ ઇમારત માનવી બાંધી શકતો નથી.~ ધીમા જવામાં વાંધો નથી,વાંધો ઊભા રહી જવામાં છે.~ લોંખંડ ભલે ગરમ થાય ,પરંતુ હથોડાએ તો ઠંડુ જ રહેવું જોઈએ.~ વર્તમાન જ સાચો સમય છે,બીજા બધા સમય તો માત્ર ભ્રમ છે.~ દરેક કામમાં જોખમ હોય છે,પરંતુ કશું નહીં કરવામાં મોટું જોખમ હોય છે.~ પ્રેરણા એ પ્રિપેઈડ રિચાર્જ કૂપન છે.~ આપનો દ્રષ્ટિકોણ જ પ્રેરણા બને છે.~ શબ્દો કોઈને મારી શકે છે,તો તારી પણ શકે છે.~ જીવન જીતવાની નહીં,પણ જીવવાની વસ્તુ છે.~ ગુસ્સો કરવો સહેલો છે,પણ શાંત રહેવું અઘરું છે.~ સૌથી ઓછું ખર્ચાળ મનોરંજન શ્રેષ્ઠ પુસ્તકોમાંથી મળે છે અને તે કાયમી હોય છે. "Arise,Awake and NOT To STOP Till The GOAL is Reached ”- Swami Vivekananda."

29 સપ્ટેમ્બર, 2015

નમસ્કાર મિત્રો ! 
GTU CCC ની પરીક્ષામાં ગુજરાતી ટાઈપ શ્રુતિ ઈન્ડિકમાં હોય છે ,તો આપના માટે સરળ ઇમેજ ફાઇલ નીચે મુકેલ છે જે આપને ખૂબ જ ટાઈપમાં સરળતા લાવશે. 

!!…ગાયત્રી મહામંત્ર…!!

ગાયત્રી મહામંત્ર
ૐ ભૂર્ભુવ:સ્વ: તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો ન: પ્રચોદયાત્ !!
:– એ પરમાત્માનું આદિ નામ છેઓ (શ્રેષ્ઠ છે)
ભૂર્ :– જે સર્વે પ્રાણીઓને જીવિત રાખે છે.
ભુવ :- જે પોતાના ભક્તનાં સર્વ દુ:ખો દૂર કરે છે.
સ્વ :– જે સર્વ જગતને ગતિ આપે છે. (ચલાવે છે)
તત્ :- તે. (ભગવાન ભાસ્કર )
સવિતુર્ :– સર્વ જગતને ઉત્પન્ન કરનાર.
વરેણ્યમ્ :-અત્યંત આનંદદાયક
ભર્ગો :- તેજ (પ્રકાશ)
દેવસ્ય :- દેવનું.
ધીમહિ :– અમે ધ્યાન ધરીએ છીએ.
ધિયો :- બુદ્ધિને.
યો :– જે
ન: :– અમારી
પ્રચોદયાત્ :– પ્રેરણા કરે.

::: ભાવાર્થ :::
જે સર્વ પ્રાણીઓનું જીવન છે.
જે પોતાના દરેક ભક્તોનો સર્વ દુ:ખોનું નિવારણ કરનાર અને
જે સમસ્ત જગતને ઉત્પન્ન કરનાર તેમજ ચલાવવનાર છે.
તે ભગવાન સૂર્ય નારાયણના અત્યંત આનંદદાયક તેજ (પ્રકાશ) નું
અમે ધ્યાન ધરીએ છીએ અને એવા ભગવાન સવિતાદેવ અમારી બુધ્ધિમાં પ્રેરણા કરો.

The Actual Meaning of MORNING is
MORE + INING Means
1 More inings Given By God
To Play & Win, So
Have a Very Lovely Winning Good Morning….!
 

!!!…જીવન જીવવાની કળા જ સાચી સાધના…!!!
કલાકાર અણગઢ ચીજોને હાથ ૫કડી પોતાનાં સાધનોની મદદથી તેમને આંખને ગમે તેવી સુંદરતાથી ભરી દે છે અને કીંમતી બનાવી છે. કુંભાર માટીના રમકડા બનાવે છે. મૂર્તિકાર ૫થ્થરના ટુકડામાંથી દેવ પ્રતિમા ઘડી દે છે. ગાયક વાંસના ટુકડામાંથી બંસીનો અવાજ કાઢે છે. કાગળ, રંગ અને પીંછીં વડ કીમતી ચિત્ર બની જવાનું કાયૈ કટલા ચમત્કાર પેદા કરે છે, એને કોઈ ૫ણ જોઈ શકે છે.

પં શ્રીરામ શર્મા આચાર્ય

Get Update Easy