HTML Blog Setting -

ચાલતી પટ્ટી

શિક્ષક-શિષ્યનો સંબંધ ત્યારે જ શરુ થાય છે જ્યારે બાળકનુ નામ શિક્ષકના હ્રદયરુપી રજિસ્ટરમા નોંધાય છે.-કે.બી.પટેલ~ એ જ લોકો આખરે ફાવી ગયા જે સમયસર બીજને વાવી ગયા.~ રેખાઓમાં રહ્યો અડોઅડ બિંદુઓનો ફાળો મંજિલ બીજું કાઇ નથી,બસ પગલાનો સરવાળો.~ પુસ્તક કરતાં વધારે જીવે એવી કોઈ ઇમારત માનવી બાંધી શકતો નથી.~ ધીમા જવામાં વાંધો નથી,વાંધો ઊભા રહી જવામાં છે.~ લોંખંડ ભલે ગરમ થાય ,પરંતુ હથોડાએ તો ઠંડુ જ રહેવું જોઈએ.~ વર્તમાન જ સાચો સમય છે,બીજા બધા સમય તો માત્ર ભ્રમ છે.~ દરેક કામમાં જોખમ હોય છે,પરંતુ કશું નહીં કરવામાં મોટું જોખમ હોય છે.~ પ્રેરણા એ પ્રિપેઈડ રિચાર્જ કૂપન છે.~ આપનો દ્રષ્ટિકોણ જ પ્રેરણા બને છે.~ શબ્દો કોઈને મારી શકે છે,તો તારી પણ શકે છે.~ જીવન જીતવાની નહીં,પણ જીવવાની વસ્તુ છે.~ ગુસ્સો કરવો સહેલો છે,પણ શાંત રહેવું અઘરું છે.~ સૌથી ઓછું ખર્ચાળ મનોરંજન શ્રેષ્ઠ પુસ્તકોમાંથી મળે છે અને તે કાયમી હોય છે. "Arise,Awake and NOT To STOP Till The GOAL is Reached ”- Swami Vivekananda."

12 જુલાઈ, 2015

CCC EXAM RESULT VERIFICATION



Gujarat Technological University Ahmedabad
CCC EXAM RESULT VERIFICATION Result Verification


આયુર્વેદ પ્રમાણે ગાયના ઘીથી થાય છે અધ...ધ ફાયદા 



Just For Helth આયુર્વેદ પ્રમાણે ગાયના દૂધથી બનતાં ઘીમાંથી જરૂરી પોષક તત્ત્વો, ફેટિ એસિડ, એન્ટિબેક્ટેરિઅલ, એન્ટિફંગલ, એન્ટિઓક્સિડેન્ટ અને એન્ટિવાયરલ વગેરે જેવાં તત્ત્વો મળે છે. આ એક ઔષધિ છે અને જે લોકો આ ધીનું સેવન કરે છે તે વૃદ્ધાવસ્થામાં થતી બીમારીથી બચે છે. જો તમે સ્વસ્થ છો તો તમે આ ઘી તો લઈ શકો છો પરંતુ જો તમે નબળાઈ અનુભવતા હોવ કે બીમાર હોવ તો તમે ડોક્ટર સાથે વાત કરીને જ આ ઘી લઈ શકો છો. આયુર્વેદ પ્રમાણે ગાયના દૂધમાંથી બનેલું ઘી સ્વાસ્થ્ય માટે લાભપ્રદ છે. ગાયના ઘીના સેવનથી થતાં ફાયદા જાણીએ. આ કારણોને લીધે ગાયનું ઘી કેન્સર જેવી બીમારીમાં પણ લાભ આપે છે.
1. જે લોકોને અશક્તિ અનુભવાતી હોય તો તેમણે એક ગ્લાસ દૂધમાં એક ચમચી ગાયનું ઘી અને ખાંડ નાંખીને પીવું જોઈએ.
2. જો હાથ કે પગના તળિયા પર બળતરા થતાં હોય તો ઘીની માલિશ કરવાથી ફાયદો થશે.
 3. ઘીના સેવનથી ચહેરાની ચમક પણ વધે છે.
 4. ઘીથી ચહેરાનો મસાજ કરી શકો છો સાથે વાળની માલિશ પણ કરી શકો છો. આવું કરવાથી ત્વચા અને વાળની સમસ્યા ઓછી થાય છે.
5. ત્વચા પર કોઈ ડાઘ પડી ગયો હોય તો તમે એની પર ઘી લગાવવાથી ફાયદો થાય છે.
6. ઘીના નિયમિત સેવનથી તમને પેટ સંબંધી સમસ્યામાંથી છૂટકારો મળે છે.
 7. એડકી આવતી હોય ત્યારે અડધી ચમચી ગાયનું ઘી ખાઈ લો તો એડકી બંધ થઈ જશે.

આજનો વિચાર

  • આ દુનિયા ની સૌથી મોટી તકલીફ એ છે, કે લોકો સાચું મનમાં બોલે છે, અને… ખોટું બુમો પાડી ને બોલે છે…!!!

Get Update Easy