HTML Blog Setting -

ચાલતી પટ્ટી

શિક્ષક-શિષ્યનો સંબંધ ત્યારે જ શરુ થાય છે જ્યારે બાળકનુ નામ શિક્ષકના હ્રદયરુપી રજિસ્ટરમા નોંધાય છે.-કે.બી.પટેલ~ એ જ લોકો આખરે ફાવી ગયા જે સમયસર બીજને વાવી ગયા.~ રેખાઓમાં રહ્યો અડોઅડ બિંદુઓનો ફાળો મંજિલ બીજું કાઇ નથી,બસ પગલાનો સરવાળો.~ પુસ્તક કરતાં વધારે જીવે એવી કોઈ ઇમારત માનવી બાંધી શકતો નથી.~ ધીમા જવામાં વાંધો નથી,વાંધો ઊભા રહી જવામાં છે.~ લોંખંડ ભલે ગરમ થાય ,પરંતુ હથોડાએ તો ઠંડુ જ રહેવું જોઈએ.~ વર્તમાન જ સાચો સમય છે,બીજા બધા સમય તો માત્ર ભ્રમ છે.~ દરેક કામમાં જોખમ હોય છે,પરંતુ કશું નહીં કરવામાં મોટું જોખમ હોય છે.~ પ્રેરણા એ પ્રિપેઈડ રિચાર્જ કૂપન છે.~ આપનો દ્રષ્ટિકોણ જ પ્રેરણા બને છે.~ શબ્દો કોઈને મારી શકે છે,તો તારી પણ શકે છે.~ જીવન જીતવાની નહીં,પણ જીવવાની વસ્તુ છે.~ ગુસ્સો કરવો સહેલો છે,પણ શાંત રહેવું અઘરું છે.~ સૌથી ઓછું ખર્ચાળ મનોરંજન શ્રેષ્ઠ પુસ્તકોમાંથી મળે છે અને તે કાયમી હોય છે. "Arise,Awake and NOT To STOP Till The GOAL is Reached ”- Swami Vivekananda."

13 એપ્રિલ, 2015

https://38.media.tumblr.com/a5ba455a959deacf8829153995541a0e/tumblr_n1e8py0Fiw1t5lw1oo1_500.gif 
  નેશનલ કાઉન્સિલ ઓફ ટીચર્સ એજ્યુકેશન (એનસીટીઇ) દ્વારા ચાલુ વર્ષથી બી.એડ.નો કોર્સ બે વર્ષનો કરી દેવાની જાહેરાત કરી દેવાઈ છે. કાઉન્સિલની જાહેરાત પ્રમાણે રાજયની અન્ય યુનિવર્સિટીઓએ બીએડમાં પ્રવેશ માટે જાહેરાત પણ આપી દીધી છે. પરંતુ ગુજરાત યુનિ.માં હજુસુધી આ અંગે કોઇ કાર્યવાહી કરાઈ નથી. હજુ તો આગામી બે દિવસ પછી બી.એડ.માં પ્રવેશ કાર્યવાહી કેવી રીતે કરવી તેનો નિર્ણય કરવા માટેની બેઠક બોલાવવાનું નક્કી કરાયું છે. 
 સૂત્રો કહે છે યુનિવર્સિટીની બી.એડ. ફેકલ્ટી માત્ર એક વ્યકિતની જાગીર હોય તે રીતે વર્ષોથી કામ કરતી આવી છે. છેલ્લી ઘડીએ પ્રવેશ કાર્યવાહી, ચોક્કસ કોલેજોને ફાયદો કરાવી આપવાની નીતિ અને તે પ્રકારના નિયમો ઘડવાના કારણે ભૂતકાળમાં પણ અનેક વિવાદો ઊભા થયા હતા. કાઉન્સિલની જાહેરાતના પગલે વ્યવસ્થા ગોઠવવી જોઇએ તેના બદલે આગામી બે દિવસમાં બી.એડ. ફેકલ્ટીની બેઠક બોલાવવાનું નક્કી કરાયું છે. આ અંગે કુલપતિ કહે છે સામાન્ય રીતે દરવર્ષે ૮૦ અને ૨૦ એટલે કે ૮૦ જૂના વિદ્યાર્થીઓ અને ૨૦ નવા વિદ્યાર્થીઓ પ્રમાણે પ્રવેશ કાર્યવાહી કરવામાં આવે છે. પરંતુ આ વખતે આ રેશિયામાં ફેરફાર કરીને ૪૦ -૬૦ અથવા તો ૫૦-૫૦ રેશિયો રાખવાનું નક્કી કરાશે.
 Link Your Voter ID With Your Aadhar Through SMS



Voters can link their Voter ID card With Their Aadhar Card Number Through SMS. First Go through below instructions and then follow the steps to send SMS.

SMS based Seeding - through SMS

Electorals are expected to send a SMS containing the Aadhaar number and EPIC Card number. Ex : SEEDEPIC [space] [EPIC No] [space] [Aadhaar No] is sent to a number 08790499899 (illustrative only).

The application at the backend validate and seeds the Aadhaar number against EPIC Card number automatically.

Step :- 1  Go to your Mobile Message Service.Step :-2   Write Message "SEEDEPIC(space)your Epic Number (space)your Aadhar Number.Step:-3   Send this Message to 08790499899


Second method:- 

Step :- 1  Go to your Mobile Message Service.Step :-2   Write Message -ECILINK(space)your Epic Number (space)your Aadhar Number.Step:-3   Send this Message to 51969







નવી કાર ખરીદવા માગો છો ?
Hyundai i20 Active launched in India
Click Here



Get Update Easy