HTML Blog Setting -

ચાલતી પટ્ટી

શિક્ષક-શિષ્યનો સંબંધ ત્યારે જ શરુ થાય છે જ્યારે બાળકનુ નામ શિક્ષકના હ્રદયરુપી રજિસ્ટરમા નોંધાય છે.-કે.બી.પટેલ~ એ જ લોકો આખરે ફાવી ગયા જે સમયસર બીજને વાવી ગયા.~ રેખાઓમાં રહ્યો અડોઅડ બિંદુઓનો ફાળો મંજિલ બીજું કાઇ નથી,બસ પગલાનો સરવાળો.~ પુસ્તક કરતાં વધારે જીવે એવી કોઈ ઇમારત માનવી બાંધી શકતો નથી.~ ધીમા જવામાં વાંધો નથી,વાંધો ઊભા રહી જવામાં છે.~ લોંખંડ ભલે ગરમ થાય ,પરંતુ હથોડાએ તો ઠંડુ જ રહેવું જોઈએ.~ વર્તમાન જ સાચો સમય છે,બીજા બધા સમય તો માત્ર ભ્રમ છે.~ દરેક કામમાં જોખમ હોય છે,પરંતુ કશું નહીં કરવામાં મોટું જોખમ હોય છે.~ પ્રેરણા એ પ્રિપેઈડ રિચાર્જ કૂપન છે.~ આપનો દ્રષ્ટિકોણ જ પ્રેરણા બને છે.~ શબ્દો કોઈને મારી શકે છે,તો તારી પણ શકે છે.~ જીવન જીતવાની નહીં,પણ જીવવાની વસ્તુ છે.~ ગુસ્સો કરવો સહેલો છે,પણ શાંત રહેવું અઘરું છે.~ સૌથી ઓછું ખર્ચાળ મનોરંજન શ્રેષ્ઠ પુસ્તકોમાંથી મળે છે અને તે કાયમી હોય છે. "Arise,Awake and NOT To STOP Till The GOAL is Reached ”- Swami Vivekananda."

14 એપ્રિલ, 2015

http://www.freeallpictures.com/wp-content/uploads/2015/04/Dr-Babasaheb-Ambedkar-Jayanti-5.gif 
Dr. B. R. Ambedkar's 124th birthday  
 
ડૉ.ભીમરાવ આંબેડકર
A photo of Dr. Ambedkar during his years at Columbia, 1913-16.gif
ડૉ. ભીમરાવ આંબેડકર
જન્મની વિગત એપ્રિલ ૧૪, ૧૮૯૧
મહુ, મધ્ય પ્રદેશ, ભારત
મૃત્યુની વિગત ડિસેમ્બર ૬ ૧૯૫૬
દિલ્હી,ભારત
રહેઠાણ મુંબઈ
હુલામણું નામ બાબાસાહેબ
નાગરીકતા ભારતીય
અભ્યાસ એમ.એ. , એમ.એસ.સી, પી.એચ.ડી, ડી.એસ.સી, એલ.એલ.ડી , ડી.લીટ ,બાર એટ.લો , જે.પી.
વ્યવસાય ભારતના પ્રથમ કાયદા પ્રધાન
વતન અંબાવાડે, રત્નાગિરી, મહારાષ્ટ્ર
ખિતાબ ભારત રત્ન (૧૯૯૦ - મરણોપરાંત)
રાજકીય પક્ષ રિપબ્લીકન પાર્ટી ઓફ ઇન્ડિયા
ધર્મ બૌદ્ધ
જીવનસાથી રમાબાઈ આંબેડકર (૦૧)(૧૯૦૬)
સવિતા આંબેડકર(૦૨) (૧૯૪૮)
માતા-પિતા ભીમાબાઈ, રામજી સક્પાલ
હસ્તાક્ષર
Dr.ambedkar signature.jpg
  ભીમરાવ રામજી આંબેડકર (૧૪ એપ્રિલ ૧૮૯૧ – ૬ ડિસેમ્બર ૧૯૫૬) એક કાયદાશાસ્ત્રી,રાજનેતા,તત્વચિંતક,નૃવંશશાસ્ત્રી,ઇતિહાસકાર અને અર્થશાસ્ત્રી હતા. તેઓ બાબાસાહેબ ના હુલામણા નામથી પણ જાણીતા છે. તેઓએ ભારતમાં બૌદ્ધ પુર્નજાગરણ આંદોલનની શરૂઆત કરી. તેઓ ભારતીય બંધારણના ઘડવૈયા અને પ્રથમ કાયદામંત્રી હતા.
 ભારત રત્ન 
 

Get Update Easy