HTML Blog Setting -

ચાલતી પટ્ટી

શિક્ષક-શિષ્યનો સંબંધ ત્યારે જ શરુ થાય છે જ્યારે બાળકનુ નામ શિક્ષકના હ્રદયરુપી રજિસ્ટરમા નોંધાય છે.-કે.બી.પટેલ~ એ જ લોકો આખરે ફાવી ગયા જે સમયસર બીજને વાવી ગયા.~ રેખાઓમાં રહ્યો અડોઅડ બિંદુઓનો ફાળો મંજિલ બીજું કાઇ નથી,બસ પગલાનો સરવાળો.~ પુસ્તક કરતાં વધારે જીવે એવી કોઈ ઇમારત માનવી બાંધી શકતો નથી.~ ધીમા જવામાં વાંધો નથી,વાંધો ઊભા રહી જવામાં છે.~ લોંખંડ ભલે ગરમ થાય ,પરંતુ હથોડાએ તો ઠંડુ જ રહેવું જોઈએ.~ વર્તમાન જ સાચો સમય છે,બીજા બધા સમય તો માત્ર ભ્રમ છે.~ દરેક કામમાં જોખમ હોય છે,પરંતુ કશું નહીં કરવામાં મોટું જોખમ હોય છે.~ પ્રેરણા એ પ્રિપેઈડ રિચાર્જ કૂપન છે.~ આપનો દ્રષ્ટિકોણ જ પ્રેરણા બને છે.~ શબ્દો કોઈને મારી શકે છે,તો તારી પણ શકે છે.~ જીવન જીતવાની નહીં,પણ જીવવાની વસ્તુ છે.~ ગુસ્સો કરવો સહેલો છે,પણ શાંત રહેવું અઘરું છે.~ સૌથી ઓછું ખર્ચાળ મનોરંજન શ્રેષ્ઠ પુસ્તકોમાંથી મળે છે અને તે કાયમી હોય છે. "Arise,Awake and NOT To STOP Till The GOAL is Reached ”- Swami Vivekananda."

19 ઑગસ્ટ, 2014

Government Secondary school bharti start now.

Government Secondary school bharti start now.

Click here to Official site  

કેંસરથી બચાવે છે તુલસી અને ફુદીના

tusli pudina
 
એક શોધ પછી એ જોવા મળ્યુ છે કે તુલસી અને ફુદીનામાં કેંસરથી બચાવવાના અસરદાર તત્વ હોય છે. શોઘકર્તાઓએ ઉંદર પર આઠ મહિના સુધી શોઘ કર્યા બાદ આ નિષ્કર્ષ કાઢ્યુ કે તુલસી અને ફુદીનામાં કેંસર રોધી ગુણ રહેલા છે.
 
શોઘકર્તાઓએ ઉંદરોને બે સમૂહોમાં વિભાજીત કર્યા. એક સમુહ પર રાસાયણિક લેપ લગાવ્યો જ્યારે કે બીજા સમુહ પર તુલસી અને ફુદીનાનો લેપ લગાવવામાં આવ્યો.  જે ઉંદર પર તુલસી અને ફુદીનાનો લેપ નહોતો લગાવાયો તેમના શરીર પર એક મહિના પછી અનેક ઝખમ બની ગયા. 
 
ફુદીના અને તુલસીનો લેપ લગાવેલ ઉંદરો પર આવા ઝખમ અગિયાર મહિના પછી જોવા મળ્યા. આનાથી બીજા સમુહના ઉંધરોની રોગ પ્રતિરોધી ક્ષમતા વધી ગઈ. ફુદીના અને તુલસીમાં અનેક પ્રકારના પાચક તત્વો પણ જોવા મળ્યા છે જે ફ્રી રૈડિકલ્સને નષ્ટ કરી શકે ક હ્હે. આયુર્વેદ મુજબ બબુલ અને ગોખરુના છોડમાં પણ કેંસર નિરોધક એંજાઈમ્સ જોવા મળે છે. 
 
मंगलयान 24 सितंबर को पहुंचेगा मंगल ग्रह के समीप

 
Mars-Orbiter-Mission-ISRO.jpg
प्रक्षेपण से पहले परीक्षण से गुजरता मंगलयान
भारत का मंगलयान मार्स ऑर्बिटर मिशन (Mars Orbiter Mission) ठीक 200 दिन बाद अपनी मंजिल यानी लाल ग्रह की कक्षा में पहुंच जायेगा।

पिछले साल 5 नवंबर को श्रीहरिकोटा के सतीश धवन अंतरिक्ष केंद्र से प्रक्षेपित किया गया मंगलयान शुक्रवार तक दो करोड़ 10 लाख किलोमीटर का सफर तय कर चुका था।

भारतीय अंतरिक्ष अनुसंधान संगठन (Indian Space Research Organisation) ने शुक्रवार को सोशल नेटवर्किंग साइट फेसबुक पर यह जानकारी दी।

इसरो ने बताया कि यदि सबकुछ योजनानुसार रहा तो मंगलयान शुक्रवार से ठीक 200 दिन बाद 24 सितंबर को लाल ग्रह की कक्षा में प्रवेश कर जाएगा।

मंगलयान में लगे सभी पांचों उपकरण ठीक तरीके से काम कर रहे हैं। महत्वाकांक्षी मंगल अभियान सफल रहा तो भारत विश्व के छह विशिष्ट देशों की श्रेणी में शामिल हो जाएगा।

Get Update Easy