સુવિચાર
- જુવાનીનો એક પણ કલાક એવો નથી કે જેમાં કાંઇ ભાવિ ન હોય. એવી એકપણ નથી કે જે એક વખત જાય તો તો ફરીથી ધારેલું કામ થઇ શકે. એક ઘા ભૂલવામાં આવ્યો તો પછી ઠંડા લોખંડ ઉપર ઘા કરવો પડે છે.
- દોડવું નકામું છે.સમયસર નીકળવું એ જ મુખ્ય બાબત છે.
- માણસો ધર્મ માટે લડશે,લખશે,મરશે પણ તેને માટે જીવશે નહિ.
- તમે પ્રયત્ન કરો તેટલુંજ બસ નથી પણ તમારે તેમાં સફળ પણ થવું જોઈએ.
- વખાણના ભૂખ્યા લોકો એ સાબિત કરે છે કે તેઓ યોગ્યતામાં કંગાળ છે.

TET - 2 exam is Held on 20/7/2014.
Hall ticket of TET - 2 is available from 14/7/14 to 20/7/14.
You can Download Hall Tickets from http://ojas.guj.nic.in/ Clik here
