HTML Blog Setting -

ચાલતી પટ્ટી

શિક્ષક-શિષ્યનો સંબંધ ત્યારે જ શરુ થાય છે જ્યારે બાળકનુ નામ શિક્ષકના હ્રદયરુપી રજિસ્ટરમા નોંધાય છે.-કે.બી.પટેલ~ એ જ લોકો આખરે ફાવી ગયા જે સમયસર બીજને વાવી ગયા.~ રેખાઓમાં રહ્યો અડોઅડ બિંદુઓનો ફાળો મંજિલ બીજું કાઇ નથી,બસ પગલાનો સરવાળો.~ પુસ્તક કરતાં વધારે જીવે એવી કોઈ ઇમારત માનવી બાંધી શકતો નથી.~ ધીમા જવામાં વાંધો નથી,વાંધો ઊભા રહી જવામાં છે.~ લોંખંડ ભલે ગરમ થાય ,પરંતુ હથોડાએ તો ઠંડુ જ રહેવું જોઈએ.~ વર્તમાન જ સાચો સમય છે,બીજા બધા સમય તો માત્ર ભ્રમ છે.~ દરેક કામમાં જોખમ હોય છે,પરંતુ કશું નહીં કરવામાં મોટું જોખમ હોય છે.~ પ્રેરણા એ પ્રિપેઈડ રિચાર્જ કૂપન છે.~ આપનો દ્રષ્ટિકોણ જ પ્રેરણા બને છે.~ શબ્દો કોઈને મારી શકે છે,તો તારી પણ શકે છે.~ જીવન જીતવાની નહીં,પણ જીવવાની વસ્તુ છે.~ ગુસ્સો કરવો સહેલો છે,પણ શાંત રહેવું અઘરું છે.~ સૌથી ઓછું ખર્ચાળ મનોરંજન શ્રેષ્ઠ પુસ્તકોમાંથી મળે છે અને તે કાયમી હોય છે. "Arise,Awake and NOT To STOP Till The GOAL is Reached ”- Swami Vivekananda."

21 ડિસેમ્બર, 2015


સળંગ એકમનો પરિપત્ર તા. ૧૭/૧૨/૨૦૧૫

સરાસરી હાજરી તા. ૧૭/૧૨/૨૦૧૫ પરિપત્ર 


ઇજનેરી માટે લેવાતી JEE પરીક્ષાને વિદાય : ઇજનેરી અને મેડિકલ કોલેજોમાં પ્રવેશ માટે હવે ફકત ‘ગુજકેટ' જ માન્‍ય ગણાશે : ગુજકેટના ૪૦ ટકા અને બોર્ડના ૬૦ ટકા ગણુને આધારે પ્રવેશ અપાશે

   ગાંધીનગર :  ગુજરાત સરકારે ઇજનેરી શાખાઓમાં પ્રવેશ માટે માટે કેન્‍દ્રીય પરીક્ષા (JEE) માં જોડાયા પછી હવે ગુજકેટમાં થોડા ફેરફાર સાથે તેની પરીક્ષા જુન -૧૬માં લેવાનું આયોજન કર્યુ હોવાનું જાણવા મળે છે. એટલે કે હવે થી મેડીકલ અને ઇજનેરી બન્ને ક્ષેત્રે પ્રવેશ માટે ફકત ગુજકેટની પરીક્ષા જ માન્‍ય રહેશ. રાજય સરકાર પ્રવેશ નીતિમાં ઘરખમ ફેફારો કરવા ભણી આગળ વધી રહી છે.

Get Update Easy