HTML Blog Setting -

ચાલતી પટ્ટી

શિક્ષક-શિષ્યનો સંબંધ ત્યારે જ શરુ થાય છે જ્યારે બાળકનુ નામ શિક્ષકના હ્રદયરુપી રજિસ્ટરમા નોંધાય છે.-કે.બી.પટેલ~ એ જ લોકો આખરે ફાવી ગયા જે સમયસર બીજને વાવી ગયા.~ રેખાઓમાં રહ્યો અડોઅડ બિંદુઓનો ફાળો મંજિલ બીજું કાઇ નથી,બસ પગલાનો સરવાળો.~ પુસ્તક કરતાં વધારે જીવે એવી કોઈ ઇમારત માનવી બાંધી શકતો નથી.~ ધીમા જવામાં વાંધો નથી,વાંધો ઊભા રહી જવામાં છે.~ લોંખંડ ભલે ગરમ થાય ,પરંતુ હથોડાએ તો ઠંડુ જ રહેવું જોઈએ.~ વર્તમાન જ સાચો સમય છે,બીજા બધા સમય તો માત્ર ભ્રમ છે.~ દરેક કામમાં જોખમ હોય છે,પરંતુ કશું નહીં કરવામાં મોટું જોખમ હોય છે.~ પ્રેરણા એ પ્રિપેઈડ રિચાર્જ કૂપન છે.~ આપનો દ્રષ્ટિકોણ જ પ્રેરણા બને છે.~ શબ્દો કોઈને મારી શકે છે,તો તારી પણ શકે છે.~ જીવન જીતવાની નહીં,પણ જીવવાની વસ્તુ છે.~ ગુસ્સો કરવો સહેલો છે,પણ શાંત રહેવું અઘરું છે.~ સૌથી ઓછું ખર્ચાળ મનોરંજન શ્રેષ્ઠ પુસ્તકોમાંથી મળે છે અને તે કાયમી હોય છે. "Arise,Awake and NOT To STOP Till The GOAL is Reached ”- Swami Vivekananda."

9 ઑક્ટોબર, 2015

આજનો વિચાર

  • ક્ષમાવાન પુરુષને આ લોક અને પરલોક બંને સુખદાયક બને છે. તે આ લોકમાં સન્માન અને પરલોકમાં સદગતિ પામે છે.



 
નમસ્કાર ! ... ધોરણ 10 થી 12 સાયન્સ અને કોમર્સની તૈયારીઓ માટે અહી એક એન્ડ્રોઈડ એપ મુકેલ છે. વિદ્યાર્થીઓને ધો. 10, 11 અને 12 માટે પરીક્ષાની તૈયારી કરવા માટે ઉપયોગી થાય તેવી એક જ એપ.
આ એપના ફાયદાઓ નીચે મુજબ છે :-

1. ધોરણ 10 થી 12 ના તમામ MCQ પ્રશ્નોની ગેમ
2. તમામ જૂના પેપરો
3. 25000 કરતા વધુ પ્રશ્નોની પ્રશ્ન-બેંક.
4. ગુજરાતી અને અંગ્રેજી બંન્ને માધ્યમ માટે ઉપયોગી
5. LEARN અને EXAM બંન્ને મોડ.
6. બુક અને જૂના પેપરોના તમામ MCQ પ્રશ્નો

GSEB All MCQ

Cover art
ડાઉનલોડ માટે અહી ક્લિક કરો

  H.S.C. પરીક્ષા ના આવેદન પત્રો ભરવામાં આચાર્ય સુચના આપવા બાબત

  click here P D F

સૂર્યને જળ આપવાના નિયમ અને ફાયદા - જાણો

   મહાભારતમાં કથા છે કે કર્ણ નિયમિત સૂર્યની પૂજા કરતા હતા અને સૂર્યને જળના અર્ધ્ય આપતા હતા. સૂર્યની પૂજાના વિશે ભગવાન રામની પણ કથા મળે છે કે દરેક દિવસ સૂર્યની પૂજા અને અર્ધ્ય આપતા હતા. શાસ્ત્રોમાં આ પણ કહ્યું છે કે દરેક દિવસ સૂર્યને જળ આપવું જોઈએ.

 

 જ્યોતિષશાસ્ત્રમાં સૂર્યને આત્માના કારક જણાવ્યા છે . નિયમિત સૂર્યને જળ આપવાથી આત્મ શુદ્ધિ અને આત્મબળ મળે છે. સૂર્યને જળ આપવાથી આરોગ્ય લાભ મળે છે.

 bath 

સૂર્યને નિયમિત જળ આપવાથી સૂર્યના પ્રભાવ શરીરમાં વધે છે અને આ તમને ઉર્જાવાન બનાવે છે. કાર્યક્ષેત્રમાં એના તમને લાભ મળે છે.

 

સૂર્યને જળ આપવાના નિયમના વિશે કહેવાય છે કે સૂર્યને સ્નાન પછી તાંબાના વાસણથી જળ અર્પિત કરવું.

Get Update Easy