HTML Blog Setting -

ચાલતી પટ્ટી

શિક્ષક-શિષ્યનો સંબંધ ત્યારે જ શરુ થાય છે જ્યારે બાળકનુ નામ શિક્ષકના હ્રદયરુપી રજિસ્ટરમા નોંધાય છે.-કે.બી.પટેલ~ એ જ લોકો આખરે ફાવી ગયા જે સમયસર બીજને વાવી ગયા.~ રેખાઓમાં રહ્યો અડોઅડ બિંદુઓનો ફાળો મંજિલ બીજું કાઇ નથી,બસ પગલાનો સરવાળો.~ પુસ્તક કરતાં વધારે જીવે એવી કોઈ ઇમારત માનવી બાંધી શકતો નથી.~ ધીમા જવામાં વાંધો નથી,વાંધો ઊભા રહી જવામાં છે.~ લોંખંડ ભલે ગરમ થાય ,પરંતુ હથોડાએ તો ઠંડુ જ રહેવું જોઈએ.~ વર્તમાન જ સાચો સમય છે,બીજા બધા સમય તો માત્ર ભ્રમ છે.~ દરેક કામમાં જોખમ હોય છે,પરંતુ કશું નહીં કરવામાં મોટું જોખમ હોય છે.~ પ્રેરણા એ પ્રિપેઈડ રિચાર્જ કૂપન છે.~ આપનો દ્રષ્ટિકોણ જ પ્રેરણા બને છે.~ શબ્દો કોઈને મારી શકે છે,તો તારી પણ શકે છે.~ જીવન જીતવાની નહીં,પણ જીવવાની વસ્તુ છે.~ ગુસ્સો કરવો સહેલો છે,પણ શાંત રહેવું અઘરું છે.~ સૌથી ઓછું ખર્ચાળ મનોરંજન શ્રેષ્ઠ પુસ્તકોમાંથી મળે છે અને તે કાયમી હોય છે. "Arise,Awake and NOT To STOP Till The GOAL is Reached ”- Swami Vivekananda."

25 એપ્રિલ, 2015


બિન સરકારી માધ્યમિક શાળાઓના શિક્ષકોની રજા મંજૂર કરવાની કાર્યપધ્ધતિ અંગે.

 પ્રાથમિક શિક્ષણના અગત્‍યના અદ્યતન ઠરાવો



આજે બપોરે લગભગ 11:45 કલાકે અમદાવાદ, વડોદરા અને સુરત સહિત લગભગ આખા ગુજરાતમાં લગભગ બે મિનિટ સુધી ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપના આંચકાની અસર બહુમાળી ઈમારતો પર સારી એવી અનુભવાઈ હતી. ભૂકંપના કારણે આખા ગુજરાતમાં અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો. લોકો પોતાન ઘરમાંથી અને ઓફિસોમાંથી બહાર નીકળીને રસ્તા પર આવી ગયા હતા.

આ ભૂકંપને કારણે લોકોને 2001ની 26 જાન્યુઆરીના દિવસે આવેલો ભયંકર ભૂકંપ યાદ આવી ગયો હતો જેના પગલે ગભરાટનું મોજું ફેલાઈ ગયું હતું. ભૂકંપ વખતે બહુમાળી ઇમારતો અને કાચની બારીઓ હલતી સ્પષ્ટ રીતે જોઈ શકાતી હતી.
આ ભૂકંપના આંચકાના અનુભવ પછી લોકોએ પોતાના સ્વજનોને કુશળ સમાચાર પુછવા માટે દોડ મૂકી હોવાના કારણે મોટાભાગની ટેલિફોન લાઇન્સ તેમજ નેટવર્ક થોડીવાર માટે જામ થઈ ગયા હતા અને સોશિયલ નેટવર્ક પર પણ લોકોએ પોતાના અનુભવની આપલે કરી હતી.

Get Update Easy