HTML Blog Setting -

ચાલતી પટ્ટી

શિક્ષક-શિષ્યનો સંબંધ ત્યારે જ શરુ થાય છે જ્યારે બાળકનુ નામ શિક્ષકના હ્રદયરુપી રજિસ્ટરમા નોંધાય છે.-કે.બી.પટેલ~ એ જ લોકો આખરે ફાવી ગયા જે સમયસર બીજને વાવી ગયા.~ રેખાઓમાં રહ્યો અડોઅડ બિંદુઓનો ફાળો મંજિલ બીજું કાઇ નથી,બસ પગલાનો સરવાળો.~ પુસ્તક કરતાં વધારે જીવે એવી કોઈ ઇમારત માનવી બાંધી શકતો નથી.~ ધીમા જવામાં વાંધો નથી,વાંધો ઊભા રહી જવામાં છે.~ લોંખંડ ભલે ગરમ થાય ,પરંતુ હથોડાએ તો ઠંડુ જ રહેવું જોઈએ.~ વર્તમાન જ સાચો સમય છે,બીજા બધા સમય તો માત્ર ભ્રમ છે.~ દરેક કામમાં જોખમ હોય છે,પરંતુ કશું નહીં કરવામાં મોટું જોખમ હોય છે.~ પ્રેરણા એ પ્રિપેઈડ રિચાર્જ કૂપન છે.~ આપનો દ્રષ્ટિકોણ જ પ્રેરણા બને છે.~ શબ્દો કોઈને મારી શકે છે,તો તારી પણ શકે છે.~ જીવન જીતવાની નહીં,પણ જીવવાની વસ્તુ છે.~ ગુસ્સો કરવો સહેલો છે,પણ શાંત રહેવું અઘરું છે.~ સૌથી ઓછું ખર્ચાળ મનોરંજન શ્રેષ્ઠ પુસ્તકોમાંથી મળે છે અને તે કાયમી હોય છે. "Arise,Awake and NOT To STOP Till The GOAL is Reached ”- Swami Vivekananda."

12 નવેમ્બર, 2014

વર્ષ ૧૯૯૮ પછી ભરતી થયેલા શિક્ષકોને ફાજલ કરવા નિર્ણય
રાજ્યની ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ૧૯૯૮ના વર્ષ પછી ભરતી થયેલાં તમામ શિક્ષકોને હાલ ફાજલ ન કરવા અંગેનો મહત્વનો નીતિ વિષયક નિર્ણય રાજ્યના શિક્ષણ વિભાગે કર્યો છે. શિક્ષણ વિભાગે એક પરિપત્ર બહાર પાડી તેના તત્કાળ અમલીકરણ અર્થે રાજ્યના તમામ જિલ્લાઓના શિક્ષણાધિકારીઓને જાણ કરી છે. શિક્ષણ વિભાગના આ નિર્ણયને પગલે ૧૯૯૮ બાદ ભરતી થયેલા શિક્ષકોને ફાજલ થવાની શક્યતાઓમાંથી રક્ષણ મળતાં આ શિક્ષકોએ ભારે રાહત અનુભવી છે. શિક્ષણ વિભાગના આ નિર્ણયને રાજ્યની શિક્ષણ આલમે આવકાર્યો છે.
  • તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને પરિપત્ર પાઠવી અમલ કરવા તાકીદ કરી
 ઉપરાંત રાજ્યની અન્ય શાળઓમાં પણ વર્ષ ૧૯૯૮ બાદ ભરતી મેળવનારા હજારો શિક્ષકો જોડાયાં છે. આ પરિપત્રને કારણે તેમને કાયમી તરીકેનું રક્ષણ મળવાના સ્પષ્ટ એંધાણ મળી રહ્યાં છે. પરિપત્રનો લાભ ૧૯૯૮ બાદ રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓમાં ભરતી મેળવનારા તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષકોને મળશે.
શિક્ષક સંઘોના લાંબા ગાળાના સંઘર્ષનું પરિણામ
૧૯૯૮ બાદ ભરતી મેળવનારા શિક્ષકોને સરકાર દ્વારા કાયમી તરીકેનું રક્ષણ ન આપવા અંગેનો પરિપત્ર અમલી બનાવાયો હોવાથી રાજ્યના શૈક્ષણિક સંધો દ્વારા સરકાર અને શિક્ષણ વિભાગ સમક્ષ આ મુદ્દે છેલ્લા કેટલાક સમયથી ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. લાંબા ગાળાના સંઘર્ષ બાદ અસંખ્ય શિક્ષકોની જગ્યાઓ હાલ ખાલી હોઈ વચગાળાની કામગીરી તરીકે શિક્ષણ વિભાગને આ નિર્ણય લેવાની ફરજ પડી છે.
તમામ શિક્ષકોને રક્ષણ મળવાપાત્ર થશે
રાજ્યમાં ધોરણ - ૮નો ઉચ્ચ પ્રાથમિક વિભાગમાં સમાવેશ કરાતાં તે વેળાની પરિસ્થિતિને કારણે જે માધ્યમિક શિક્ષકો આ પરિસ્થિતિથી અસર પામતા હતા તેઓને જ ફાજલ તરીકેનું રક્ષણ મળવાપાત્ર હતુ. તેના બદલે વર્તમાન નવા પરિપત્રને કારણે ધોરણ ૮ થી ૧૨ સુધીના તમામ શિક્ષકોને ફાજલનું રક્ષણ મળશે. 
 Rojgar Samachar P D F  D-12-11-2014 Click Here

 DPEO,DDO TRANSFER PROMOTION page-1 

કોલેરા / Cholera (Cholera) નો ઈલાજ

  • લવીંગના તેલના બે ત્રણ ટીપાં ખાંડ કે પતાસામાં લેવાથી કોલેરા મટે છે.
  • લીંબુ અને કાંદાનો રસ મેળવીને પીવાથી કોલેરા મટે છે.
  • ફુદીનાનો રસ પીવાથી કોલેરા મટે છે.
  • જાયફળનું એક તોલો ચૂર્ણ ગોળમાં મેળવી નાની નાની ગોળીઓ કરી, તેમાંથી એક એક ગોળી અર્ધા કલાકે લેવાથી અને ઉપર થોડું ગરમ પાણી પીવાથી કોલેરા મટે છે.
  • હિંગ, કપૂર અને આંબાની ગોટલી સરખે ભાગે લઇ ફુદીનાના રસમાં ઘુંટી ચણા જેવડી ગોળીઓ બનાવી લેવાથી કોલેરા મટે છે.
  • કાંદાના રસમાં ચપટી હીંગ મેળવીને અર્ધા અર્ધા કલાકે લેવાથી કોલેરા મટે છે.
  • પાણીમાં લવીંગ નાખી ઉકાળીને તે પાણી પીવાથી કોલેરામાં થતી તરસ મટે છે.
  • જાયફળનો ઉકાળો પીવાથી કોલેરામાં થતી તરસ મટે છે.
  • કાંદા સાથે કપુર ખાવાથી કોલેરા મટે છે.



Get Update Easy