![]() |
જય અંબે |
સ્વસ્થ શરીર, પ્રાણવાન આત્મા, મનોબળથી ભરપૂર સ્વરૂપ, જ્ઞાની, બુદ્ધિમાન તથા સમજદાર વ્યક્તિ બનવાનો સંકલ્પ કરશો તો જીવનમાં આવનારી મુશ્કેલીઓનો આપોઆપ રસ્તો નીકળશે.
- જવાહરલાલ નહેરુ
ઘણી વખત પરીક્ષામાં વ્યવસાય વેરાને લગતા પ્રશ્નો પૂછાય છે માટે આ વિગત ખૂબ જ ઉપયોગી છે.તેમજ નોકરીયાત વર્ગ માટે પણ જાણવા જેવી વિગતો છે.
વ્યવસાય વેરા વિષે જાણો - નીચેની ઇમેજ પર ક્લિક કરો
રાષ્ટ્રીય મહિના
ચૈત્ર,વૈશાખ,જ્યેષ્ઠ,આષાઢ,શ્રાવણ,ભાદ્રપદ,અશ્વિન,કાર્તિક,અગ્રહારણ,પોષ,માઘ,ફાલ્ગુન
વૈદિક મહિના
મધુ,માધવ,શુક્ર,શુચિ,નભ,નભસ્ય,ઇષ,ઊર્જ,તપ,તપસ્ય,સહ,સહસ્ય
સંસ્કૃત મહિના
કાર્તિક,માર્ગશીર્ષ,પોષ,માઘ,ફાલ્ગુન,ચૈત્ર,વૈશાખ,જ્યેષ્ઠ,આષાઢ,શ્રાવણ,ભાદ્રપદ,આશ્વિન
ગુજરાતી મહિના
કારતક,માગસર,પોષ,મહા,ફાગણ,ચૈત્ર,વૈશાખ,જેઠ,અષાઢ,શ્રાવણ,ભાદરવો,આસો
મુસલમાની મહિના
મહોરમ,સફર,રવિ ઉલ અવ્વલ,રવિ ઉલ આખર,જમાદીલ ઉલ અવ્વલ,જમાદીલ ઉલ આખર,રજ્જબ,શબાન,રમજાન,સવ્વાલ,જિલકાદ,જિલ્હજ્જ
ખ્રિસ્તી મહિના
જાન્યુઆરી,ફેબ્રુઆરી,માર્ચ,એપ્રિલ,મે,જૂન,જુલાઇ,ઑગસ્ટ,સપ્ટેબંર,ઑક્ટોબર,નવેમ્બર,ડિસેમ્બર
|
|||||
सरकार ने PAN (Permanent Account Number) और TAN की तरह DIN को भी विकसित करने का निर्णय लिया है। अगले साल से सभी आयकर रिटर्न भरने के लिये इस नंबर को भरना जरूरी होगा। वित्तमंत्रालय के अन्तर्गत आने वाले केंद्रीय प्रत्यक्ष कर बोर्ड (CBDT) के नये दिशानिर्देशों के अनुसार सभी आयकर दाताओं के लिये किसी भी नोटिस, आदेश या पत्र का जवाब देने के लिये DIN नंबर भरना जरूरी होगा। आयकर विभाग के अधिकारियों के अनुसार इस DIN नंबर को आयकर संपर्क केंद्रों से लिया जा सकता है और त्रुटि मुक्त आयकर रिटर्न भरने, रिफण्ड मांगने और विभाग के साथ किसी पत्र व्यवहार के लिये यह नंबर जरूरी होगा। |