N.S. S. શિબિર નું આયોજન ગંધારી મૂકામે
કૃષક અભ્યુદય વિધ્યામંદિર-કુંભરવાડી ના તમામ બાળકોએ ગંધારી ગામ ખાતે પ્રોગામ ઓફિસર શ્રી સી.એ.રાઠોડ અને શાળા આચાર્ય શ્રી કે.બી.પટેલ તથા સમગ્ર સ્ટાફ પરીવાર સાથે ની આગેવાની હેઠળ ગ્રામ સફાઈ,સ્વચ્છતાના બેનર સાથે અને ગ્રામ લોકોની હાજરીમાં હોમ સ્ટે ના કાર્યક્રમો યોજયા.
કૃષક અભ્યુદય વિધ્યામંદિર-કુંભરવાડી ના તમામ બાળકોએ ગંધારી ગામ ખાતે પ્રોગામ ઓફિસર શ્રી સી.એ.રાઠોડ અને શાળા આચાર્ય શ્રી કે.બી.પટેલ તથા સમગ્ર સ્ટાફ પરીવાર સાથે ની આગેવાની હેઠળ ગ્રામ સફાઈ,સ્વચ્છતાના બેનર સાથે અને ગ્રામ લોકોની હાજરીમાં હોમ સ્ટે ના કાર્યક્રમો યોજયા.
એન.એસ.એસ.કાર્યક્રમની પ્રાથનાથી શરૂઆત કરતા શાળાની વિધાર્થિનીઓ |
ગ્રામ જનોની ઉપસ્થિતિમાં એક પાત્રિય અભિનય કરતો શાળનો બાળક |
NSS માં શાળાના સૌ બાળકો |
ગ્રામ સફાઈ કરતાં શાળાના બાળકો |
શાળાના આચાર્ય શ્રી કે.બી.પટેલ સાથે સ્ટાફ મિત્રો |
એનએસએસ માં ઉત્સાહિત શાળાના બાળકો |