![]() |
JAY AMBE |
![shailputri](http://media.webdunia.com/_media/gu/img/hp/religion-navratri-utsav/2014-09/13/full/1410585661-3148.jpg)
નવરાત્રિનાં પ્રથમ દિવસે
નવદુર્ગાનું ‘‘શૈલ પુત્રી’’ રૂપની પૂજા-આરાધના થાય છે. શૈલ એટલે પર્વત. અને
આ પર્વત પુત્રી એટલેમા દુર્ગાનું પ્રથમ રૂપ‘‘શૈલપુત્રી’’ જે પાર્વતી તેમજ
હેમવતી રૂપે પણ પ્રસિદ્ધ છે.
યા દેવી સર્વભૂતેષુ શૈલપુત્રીરૃપેણ સંસ્થિતા ।
નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમઃ ।।
![brahmacharini](http://media.webdunia.com/_media/gu/img/article/2015-10/14/full/1444803850-7238.jpg)
માઁ દુર્ગાની નવ શક્તિયોમાં
બીજુ રૂપ બ્રહ્મચારિણીનું છે. અહીં બ્રહ્મ શબ્દનો અર્થ તપસ્યા થાય છે
બ્રહ્મચારિણી અર્થાત તપની ચારિણી, તપનું આચરણ કરવાવાળી. કહ્યું પણ છે -
વેદસ્તત્વ તપો બ્રહ્મ- વેદ, તત્વ અને તપ 'બ્રહ્મ' શબ્દનો અર્થ છે.
![chandraghata chandraghata](http://media.webdunia.com/_media/gu/img/article/2015-10/15/full/1444895358-2108.jpg)
માઁ દુર્ગાની ત્રીજી શક્તિનું નામ 'ચંદ્રઘંટા' છે. નવરત્રિ આરાધનમાં ત્રીજા દિવસની પૂજાનું ખૂબ જ મહત્વ હોય છે. આ દિવસે તેમનાજ વિગ્રહનું પૂજન અને આરાધના કરવામાં આવે છે.
![4th name of durga](http://media.webdunia.com/_media/gu/img/article/2015-10/16/full/1444981403-7494.jpg)
માઁ દુર્ગાજીના ચોથા સ્વરૂપનું નામ છે કૂષ્માંડા છે. પોતાના મંદ, હળવા હાસ્ય દ્વારા અંડ અર્થાત બ્રહ્માંડને ઉત્પન્ન કરવાને કારણે તેમણે કૂષ્માંડા દેવીને નામે ઓળખાય છે.
![skand mata](http://media.webdunia.com/_media/gu/img/article/2015-10/17/full/1445066860-2694.jpg)
માઁ દુર્ગાજીના પાંચમાં સ્વરૂપને સ્કંદમાતાના નામથી ઓળખવામાં આવે છે. તેમની ઉપાસના નવરાત્રિ-પૂજાના પાંચમા દિવસે કરવામાં આવે છે.
![katyanni](http://media.webdunia.com/_media/gu/img/hp/religion-navratri-utsav/2014-09/13/full/1410586560-7944.jpg)
માતા અંબાનું છઠ્ઠું સ્વરૂપ એટલે કાત્યાયની. દુર્ગા પુજાના છઠ્ઠા દિવસે તેમના સ્વરૂપની ઉપાસના કરવામાં આવે છે.
![kalratri](http://media.webdunia.com/_media/gu/img/hp/religion-navratri-utsav/2014-09/13/full/1410586711-9079.jpg)
માઁ દુર્ગાના સાતમાં સ્વરૂપને કાલરાત્રીના નામથી ઓળખવામાં આવે છે. નવરાત્રિના સાતમા દિવસે કાલરાત્રિને પુજા કરવામાં આવે છે.
![Durga](http://media.webdunia.com/_media/gu/img/hp/religion-navratri-utsav/2014-09/12/full/1410523628-3832.jpg)
માઁ દુર્ગાજીનું આઠમી શક્તિનુ નામ છે મહાગૌરી. દુર્ગાપૂજાના આઠમાં દિવસે મહાગૌરીની ઉપાસનાનુ વિધાન છે.
![devi siddhidatri](http://media.webdunia.com/_media/gu/img/hp/religion-navratri-utsav/2014-09/13/full/1410587102-9078.jpg)
માઁ દુર્ગાજીની નવમી શક્તિનું
નામ સિધ્ધિદાત્રી છે. આ બધા પ્રકારની સિધ્ધિયોને આપનારી છે.
નવરાત્રી-પૂજનના નવમાં દિવસે આ દેવીની ઉપાસના કરવામાં આવે છે.
सिद्धगन्धर्वयक्षाद्यैरसुरैरमरैरपि।सेव्यमाना सदा भूयात् सिद्धिदा सिद्धिदायिनी॥
![http://gseb.org/Press%20note%20For%20OSER%202016.jpeg](http://gseb.org/Press%20note%20For%20OSER%202016.jpeg)
![http://gseb.org/Press%20Note%20for%20HSC%20Semester%20%20I%20and%20III%20Hall%20Ticket%20Oct%202016.jpeg](http://gseb.org/Press%20Note%20for%20HSC%20Semester%20%20I%20and%20III%20Hall%20Ticket%20Oct%202016.jpeg)