HTML Blog Setting -

ચાલતી પટ્ટી

શિક્ષક-શિષ્યનો સંબંધ ત્યારે જ શરુ થાય છે જ્યારે બાળકનુ નામ શિક્ષકના હ્રદયરુપી રજિસ્ટરમા નોંધાય છે.-કે.બી.પટેલ~ એ જ લોકો આખરે ફાવી ગયા જે સમયસર બીજને વાવી ગયા.~ રેખાઓમાં રહ્યો અડોઅડ બિંદુઓનો ફાળો મંજિલ બીજું કાઇ નથી,બસ પગલાનો સરવાળો.~ પુસ્તક કરતાં વધારે જીવે એવી કોઈ ઇમારત માનવી બાંધી શકતો નથી.~ ધીમા જવામાં વાંધો નથી,વાંધો ઊભા રહી જવામાં છે.~ લોંખંડ ભલે ગરમ થાય ,પરંતુ હથોડાએ તો ઠંડુ જ રહેવું જોઈએ.~ વર્તમાન જ સાચો સમય છે,બીજા બધા સમય તો માત્ર ભ્રમ છે.~ દરેક કામમાં જોખમ હોય છે,પરંતુ કશું નહીં કરવામાં મોટું જોખમ હોય છે.~ પ્રેરણા એ પ્રિપેઈડ રિચાર્જ કૂપન છે.~ આપનો દ્રષ્ટિકોણ જ પ્રેરણા બને છે.~ શબ્દો કોઈને મારી શકે છે,તો તારી પણ શકે છે.~ જીવન જીતવાની નહીં,પણ જીવવાની વસ્તુ છે.~ ગુસ્સો કરવો સહેલો છે,પણ શાંત રહેવું અઘરું છે.~ સૌથી ઓછું ખર્ચાળ મનોરંજન શ્રેષ્ઠ પુસ્તકોમાંથી મળે છે અને તે કાયમી હોય છે. "Arise,Awake and NOT To STOP Till The GOAL is Reached ”- Swami Vivekananda."

6 ઑગસ્ટ, 2015

માસવાર અભ્યાસક્રમ

આજનો વિચાર

  • પ્રબળ વિશ્વાસ એ મહાન કાર્ય નો જનક છે.


New ઘો.૧૧ માં પ્રવેશ આપવા બાબતે


  
 ��Aadhar Card Editing��
આધારકાર્ડમાં ભૂલ હોય તો સુધરી શકે છે.
�� Note : આધારકાર્ડ રજીસ્ટ્રેશન વખતે જો મોબાઇલ નંબર આપેલા હશે તો જ વિગત અપડેટ કરી શકશો.
�� જો તમે તમારા આધારકાર્ડમાં કોઇ ભુલ હોય અથવા તો તેમાં આપેલ વિગતને સુધારવા માગતા હોય તો જાતે સુધારી શકો છો .નીચે જણાવેલ સ્ટેપ્સ ને ફોલો કરો .
Step 1 :- Click on
ehttps://ssup.uidai.gov.in/web/guest/update
Step 2 :-Enter our Aadhar No.& Text Verification માં આપેલા ટેક્સ્ટ નાખી Send OTP પર ક્લીક કરો,એટલે તમારા મોબાઇલ નંબર પર એક પાસવર્ડ મળશે.
Step 3 :-આધારકાર્ડમાં તમારી વિગત સુધારો
Step 4 :- સુધારા માટે જરૂરી ડોક્યુમેંટ્સ અપલોડ કરો
Step 5 :-Select BPO service Provider
Sher this Post
જનહિત મે જારી

ગ્રાન્ટ ઇન એઇડ શાળાના ફાજલ શિક્ષકોને સરકાર રક્ષણ આપશે

ગુજરાત સરકારે ગ્રાન્ટ ઇન એઇડ માધ્યમિક શાળાઓના ફાજલ થયેલા શિક્ષકોને રક્ષણ આપવાનો મહત્વનો નિર્ણય કર્યો છે. આને કારણે ૧૩૦૦ જેટલા શિક્ષકોને રાહત મળશે.
શિક્ષણ રાજ્યપ્રધાન નાનુ વાનાણીએ આ અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે, ‘સરકારી શાળાઓમાં કોઇ શિક્ષક ફાજલ થતો હોતો નથી. ગ્રાન્ટ ઇન એઇડમાં સરકારની નીતિના કારણે કોઇ શિક્ષક ફાજલ થતો હોય તો તેને રક્ષણ આપવામાં આવે છે. પરંતુ એવા અનેક કારણો હોય છે તેમાં ક્યારેક શિક્ષકને પંદર વીસ વર્ષની શિક્ષક તરીકેની કારકિર્દી પછી ફાજલ થવુ પડે એ પરિસ્થિતિ ઘણી મુશ્કેલ ભરી હોય છે. આ મુદ્દે મુખ્યપ્રધાન આનંદીબહેન પટેલ સમક્ષ થયો હતો ત્યારે તેમણે સહાનુભૂતિપૂર્વક વિચારવા માટે શિક્ષણ વિભાગને સૂચવ્યું હતું.
એક પ્રશ્નના ઉત્તરમાં તેમણે જણાવ્યું કે, હાલ જે શિક્ષકોનો પ્રશ્ન છે એમાં સરકારની નીતિ કારણભૂત નથી, પરંતુ ગ્રાન્ટ ઇન એઇડમાં વિદ્યાર્થીઓ ઘટવાથી વર્ગ ખંડ ઘટાડવા પડે તેના લીધે શિક્ષકો ફાજલ થતાં હોય છે. શાળાનું પરિણામ નબળું આવે ત્યારે પણ આવા પગલાં લેવાતા હોય છે. આ સંજોગોમાં ટાટ અને એલિજિબલ શિક્ષકો, ટાટ કે એલિજિબિલીટી બન્નેમાંથી એક જ હોય એવા મળીને લગભગ ૧૩૦૦ શિક્ષકો હાલ ફાજલ થયા છે. સરકારે આ શિક્ષકોને ફાજલ નહીં કરવાનો નિર્ણય કર્યો છે. તેમને અન્ય શૈક્ષણિક કાર્ય સોંપવાની તજવીજ હાથ ધરાશે. વાનાણીએ ઉમેર્યું કે, તાજેતરમાં જાહેર થયેલા ધો.૧૦ના પરિણામો બાદ ગ્રાન્ટ ઇન એઇડની શાળાના ૨૪૫ વર્ગખંડો ઘટાડવામાં આવ્યા છે. આને લીધે પણ શિક્ષકો ફાજલ થયા છે.


Get Update Easy