HTML Blog Setting -

ચાલતી પટ્ટી

શિક્ષક-શિષ્યનો સંબંધ ત્યારે જ શરુ થાય છે જ્યારે બાળકનુ નામ શિક્ષકના હ્રદયરુપી રજિસ્ટરમા નોંધાય છે.-કે.બી.પટેલ~ એ જ લોકો આખરે ફાવી ગયા જે સમયસર બીજને વાવી ગયા.~ રેખાઓમાં રહ્યો અડોઅડ બિંદુઓનો ફાળો મંજિલ બીજું કાઇ નથી,બસ પગલાનો સરવાળો.~ પુસ્તક કરતાં વધારે જીવે એવી કોઈ ઇમારત માનવી બાંધી શકતો નથી.~ ધીમા જવામાં વાંધો નથી,વાંધો ઊભા રહી જવામાં છે.~ લોંખંડ ભલે ગરમ થાય ,પરંતુ હથોડાએ તો ઠંડુ જ રહેવું જોઈએ.~ વર્તમાન જ સાચો સમય છે,બીજા બધા સમય તો માત્ર ભ્રમ છે.~ દરેક કામમાં જોખમ હોય છે,પરંતુ કશું નહીં કરવામાં મોટું જોખમ હોય છે.~ પ્રેરણા એ પ્રિપેઈડ રિચાર્જ કૂપન છે.~ આપનો દ્રષ્ટિકોણ જ પ્રેરણા બને છે.~ શબ્દો કોઈને મારી શકે છે,તો તારી પણ શકે છે.~ જીવન જીતવાની નહીં,પણ જીવવાની વસ્તુ છે.~ ગુસ્સો કરવો સહેલો છે,પણ શાંત રહેવું અઘરું છે.~ સૌથી ઓછું ખર્ચાળ મનોરંજન શ્રેષ્ઠ પુસ્તકોમાંથી મળે છે અને તે કાયમી હોય છે. "Arise,Awake and NOT To STOP Till The GOAL is Reached ”- Swami Vivekananda."

19 ઑક્ટોબર, 2014

જનીન વિદ્યા પરિચય -જ્હોન મેન્ડેલ


સુવિચાર
:~>બાળકોને વસ્તુઓ નહીં વહાલ જોઇએ છે..-એચ.જૅનસનબ્રાઉન


જનીન વિદ્યા પરિચય -એક ક્લીકે મેળવો માહિતી 
અહી ક્લિક કરો 
ઘરેલુ ઉપચાર - હળદરવાળુ દૂધ અનેક રોગોની દવા છે
milk with tumeric
દૂધ આપણા આરોગ્યને તંદુરસ્ત રાખવામાં મદદ કરે છે. દૂધનુ સેવન કરવાથી આપણા શરીરને અનેક રોગોથી છુટકારો મળે છે અને નિયમિત રૂપે દૂધનુ સેવન કરવામાં આવે તો આપણુ શરીર હંમેશા સ્વસ્થ રહે છે અને ચેહરા પર નિખાર પણ આવે છે અને જો દૂધમાં હળદર મેળવવામાં આવે તો આ આપણા સ્વાસ્થ્ય માટે વધુ સારુ કામ કરશે. ભલે તે બાળક હોય, જવાન હોય કે વૃદ્ધ આપણે સર્વ માટે હળદરવાળું દૂધનુ સેવન કરવુ લાભકારી હોય છે. આવો જાણીએ ગરમ હળદરવાળા દૂધ પીવાના ફાયદા. 
- હળદરવાળુ દૂધ પીવાથી વજન ઓછુ થાય છે અને જાડાપણાથી છુટકારો મેળવી શકાય છે. 
- હળદરવાળુ દૂધ પીવાથી ત્વચામાં નિખાર આવે છે અને ત્વચા સંબંધી રોગોથી રાહત મળે છે અને જો ત્વચા પર ક્યાક કોઈ લાલ ડાગ બની જાય તો હળદરવાળા દૂધને કપાસની મદદથી ત્વચા પર લગાડવુ જોઈએ. 
- હળદરવાળુ દૂધ પીવાથી આપણી પાચન ક્રિયા ઠીક રહે છે અને અનેક રોગોથી છુટકારો મેળવી શકાય છે. જેવા કે અલ્સર-ડાયેરિયાથી પણ રાહત મેળવી શકાય છે. 
- અનિદ્રા જેવા રોગથી છુટકારો મેળવવા માટે હળદરવાળુ દૂધનુ સેવન કરવુ લાભકારી હોય છે અને ગરમ દૂધમાં થોડી હળદર મેળવીને પીવાથી સારી ઊંઘ આવે છે. 
- હળદરવાળા દૂધનુ સેવન કરવાથી શરીરમાં રહેલ રક્ત પાતળુ અને રક્ત વાહિકાઓની ગંદકી પણ સાફ કરવામાં મદદ કરે છે. 
- શરીરમાં કોઈપણ પ્રકારની થઈ રહેલ દર્દથી છુટકારો મેળવવા માટે હળદરવાળુ દૂધનુ સેવન કરવુ ફાયદાકારી સાબિત થાય છે. સાંધાનો દુખાવો, દમા અને કાનમાં દુ:ખાવો થતો હોય તો પણ આનુ સેવન કરવુ જોઈએ. 
- શરીર પર કંઈક વાગ્યુ હોય તો પણ હળદરવાળા દૂધનુ સેવન કરવુ લાભકારી હોય છે અને તેનુ સેવન કરવાથી શરીરમાં ગરમાહટ આવી જાય છે અને દુખાવાથી રાહત મળે છે. 
- ગરમ દૂધમાં થોડી હળદર મિક્સ કરીને પીવાથી શરદી-સળેખમથી પણ રાહત મળે છે. 
- હળદરવાળુ દૂધ પીવાથી હાડકાં પણ મજબૂત બને છે. હળદરવાળુ દૂધ આપણા શરીરને અનેક રોગોથી છુટકારો અપાવવામાં મદદ કરે છે.

Get Update Easy