Though of the day
શિક્ષણ સમૃદ્ધિનો પાયો છે…ગણિતના રસિકો માટે-ગણિત વિષય સરળ શીખવા માટે ફક્ત એક ક્લીકે સરળ બનાવો
- ગણિત ધોરણ 10
- મધ્યક શોધો
-દ્વિચલ સુરેખ સમીકરણ
-ઘનફળ અને ક્ષેત્રફળ
-વ્યાજ મુદ્લ
-ફૂટ,ઇંચ અને સે.મી.નું મીટરમાં રૂપાંતર કરવા માટે
-સૂર્યમંડળની સફર કરાવતો સોફ્ટવેર
-આકાશ દર્શન કરાવતો સોફ્ટવેર
કમળો એટલે જાંડિસ લિવરથી સંબંધીત રોગ છે.
એમાં રોગીને આહાર સંબંધી વિશેષ ધ્યાન રાખવું જોઈએ. દર્દીએ એવી કોઈ વસ્તુ ન
ખાવી જોઈએ ,જેથી તેની તબિયત બગડે. અમે તમને બતાવીએ છીએ કે કમળામાં દર્દીેએ શું ખાવુ જોઈએ. .
1. શેરડીનો રસ અને રસગુલ્લા- દર્દીને હળવુ ભોજન આપો. શેરડીનો રસ અને પનીરના રસગુલ્લા ખવડાવો.
2. આમળા - આમળામાં વિટામિન સી હોય છે. આને કાચો કે સુકાવીને ખાઈ શેકાય છે આમળાનુ જ્યુસ પીવાથી લીવર સાફ થાેય છે.
3. અંકુરિત જવ - જવ લીવરની ગંદગી સાફ કરે છે . એને અંકુરિત કરીને ખાવ.
4. ટામેટા- - ટામેટાનો રસ લીવરને મજબૂત બનાવે છે.
5. મકાઈ મકાઈ પાંદડીઓ ગરમ પાણીમાં બાફીને પીવાથી રાહત મળે છે.
મૂળા ના પાંદડા- મસાલેદાર ભોજન અને ફાસ્ટફૂડ ન ખાવું જોઈએ.
આ પણ કારગર
તુલસી- તુલસીના પાન (4-5)સવારે ખાલી પેટ ખાવાથી કમળામાં લાભ થાય છે.
દહી- દહીમાં રહેલા બેક્ટીરિયા jaundice સામે લડવા સહાયક હોય છે. આ સરળતાથી પચી જાય છે.