HTML Blog Setting -

ચાલતી પટ્ટી

શિક્ષક-શિષ્યનો સંબંધ ત્યારે જ શરુ થાય છે જ્યારે બાળકનુ નામ શિક્ષકના હ્રદયરુપી રજિસ્ટરમા નોંધાય છે.-કે.બી.પટેલ~ એ જ લોકો આખરે ફાવી ગયા જે સમયસર બીજને વાવી ગયા.~ રેખાઓમાં રહ્યો અડોઅડ બિંદુઓનો ફાળો મંજિલ બીજું કાઇ નથી,બસ પગલાનો સરવાળો.~ પુસ્તક કરતાં વધારે જીવે એવી કોઈ ઇમારત માનવી બાંધી શકતો નથી.~ ધીમા જવામાં વાંધો નથી,વાંધો ઊભા રહી જવામાં છે.~ લોંખંડ ભલે ગરમ થાય ,પરંતુ હથોડાએ તો ઠંડુ જ રહેવું જોઈએ.~ વર્તમાન જ સાચો સમય છે,બીજા બધા સમય તો માત્ર ભ્રમ છે.~ દરેક કામમાં જોખમ હોય છે,પરંતુ કશું નહીં કરવામાં મોટું જોખમ હોય છે.~ પ્રેરણા એ પ્રિપેઈડ રિચાર્જ કૂપન છે.~ આપનો દ્રષ્ટિકોણ જ પ્રેરણા બને છે.~ શબ્દો કોઈને મારી શકે છે,તો તારી પણ શકે છે.~ જીવન જીતવાની નહીં,પણ જીવવાની વસ્તુ છે.~ ગુસ્સો કરવો સહેલો છે,પણ શાંત રહેવું અઘરું છે.~ સૌથી ઓછું ખર્ચાળ મનોરંજન શ્રેષ્ઠ પુસ્તકોમાંથી મળે છે અને તે કાયમી હોય છે. "Arise,Awake and NOT To STOP Till The GOAL is Reached ”- Swami Vivekananda."

28 ઑગસ્ટ, 2014

લેખકો અને રચનાઓ


આજનો સુવિચાર:- યુવાનીનો બધો સમય ઘડતરનો, વિકાસનો અને સભાનતાનો છે. એમાંનો એક કલાક પણ એવો નથી જે નિયમિત ધબકતો ન હોય, એમાંની એક પળ પણ જો વીતી ગઈ તો નિશ્ચિત થયેલું કામ ક્યારે થઈ શકતું નથી. — રસ્કિન
 










મહાત્મા ગાંધીજીના જીવનના અગિયાર મંત્રો

ગાંધીજી વિશે  જેટલુ જાણો એટલુ ઓછુ છે. મહાત્મા ગાંધીજી આટલા મહાન હોવા છતા આટલા સંયમી કેવી રીતે હતા, તેમને પોતાનું જીવન સાદગીથી કેવી રીતે વીતાવ્યુ, આવા અનેક પ્રશ્નો તમારા મનમાં થતા હશે. ગાંધીજીના આદર્શ જીવનનું રહસ્ય તેમને પોતાના જીવનમાં અપનાવેલ 11 મંત્રોમાં છુપાયેલુ છે. જે માનવી જીવનમાં આ મંત્રો અપનાવી શકે છે તે એક સફળ માનવી બની શકે છે.

મહાત્મા ગાંધીજીના જીવનના અગિયાર મંત્રો

સત્ય : હંમેશા સત્ય વાણી-વર્તન રાખવું.

અહિંસા : કોઈને જરા પણ દુઃખ ન આપવું.

ચોરી ન કરવી : કોઈ કામ જૂઠુ ન કરવું.

અપરિગ્રહ : વગર જોઈતું સંઘરવું નહીં.

બ્રહ્મચર્ય : મર્યાદાઓ-સિદ્ધાંતો પાળી માનસિક બ્રહ્મચર્ય પાળવું.

સ્વાવલંબન : પોતાનાં બધાં કામ જાતે કરવા, શ્રમનિષ્ઠ બનવું.

અસ્પૃશ્યતા : જ્ઞાતિ-જાતિના, માણસ માણસ વચ્ચેના ભેદભાવમાં માનવું નહીં.

અભય : નીડર રહેવું, નીડર બનવું.

સ્વદેશી : દેશમાં બનતી વસ્તુઓ વાપરવી.

સ્વાર્થ ત્યાગ : કોઈ કામ કે સેવા પોતાના અંગત સ્વાર્થ માટે ન કરવી. સ્વાર્થ છોડીને જ જીવવું.

સર્વધર્મ સમાનતા : જગતના બધા જ ધર્મો સમાન ગણવા અને બધા જ ધર્મને સન્માન આપવું.

 લેખકો અને રચનાઓ

સાહિત્ય-જનરલ નોલેજ 
  • અકબરનામા – અબ્‍દુલ ફઝલ

  • અભિજ્ઞાનશાકુંતલ – કાલિદાસ

  • અનટોલ્‍ડ સ્‍ટોરી – બી. એન. કૌલ

  • અવર ફિલ્‍મ્સ, ધેર ફિલ્‍મ્‍સ – સત્‍યજિત રે

  • આઇન-એ-અકબરી – અબુલ ફઝલ

  • આઝાદી – ચમન ન્‍હાલ

  • આનંદમઠ – બંકિમચંદ્ર ચેટરજી

  • ઇન્ડિયા થ્રુ એઇસજી – જદુનાથ સરકાર

  • ઇન્ડિયા ફ્રૉમ કર્ઝન ટુ નેહરુ ઍન્‍ડ આફ્ટર – દુર્ગાદાસ

  • ઉર્વશી – દિનકરજી

  • ઉત્તરરામચરિત – ભવભૂતિ

  • કામસૂત્ર – વાત્‍સયાયન

  • કાદંબરી – બાણભટ્ટ

  • કુમારસંભવ – કાલિદાસ

  • કૂલી – મુલ્‍કરાજ આનંદ

  • ગણદેવતા – તારાશંકર બંદોપાધ્‍યાય

  • ગાઇડ – આર. કે. નારાયણ

  • ગ્લિમ્‍પસીસ ઑફ વર્લ્‍ડ હિસ્‍ટ્રી – પંડિત જવાહરલાલ નેહરુ

  • ગીતા પ્રવચનો – વિનોબા ભાવે

  • ગીતા રહસ્‍ય – બાળ ગંગાધર ટિળક

  • ગીતાંજલી – રવીન્‍દ્રનાથ ટાગોર

  • ગોદાન – પ્રેમચંદજી

  • ચરકસંહિતા – ચરક ઋષિ

  • જજમેન્‍ટ – કુલદીપ નાયર

  • ટુ સર્વોદય – જયપ્રકાશ નારાયણ

  • નાટ્યશાસ્‍ત્ર – ભરતમુનિ

  • પંચતંત્ર – પંડિત વિષ્‍ણુ શર્મા

હિતોપદેશ – પંડિત વિષ્‍ણુ શર્મા
પ્રથમ પ્રતિશ્રુતિ – આશાપૂર્ણાદેવી
પ્રિઝન ડાયરી – જયપ્રકાશ નારાયણ
પ્રાચીન સાહિત્‍ય – રવીન્‍દ્રનાથ ટાગોર
પેસેજ ટુ ઇંગ્‍લૅન્‍ડ – નીરદ સી. ચૌધરી
બાબરનામા – બાબર
ભારતમાં અંગ્રેજી રાજ – પંડિત સુન્‍દરલાલ
મધુશાલા – ડૉ. હરિવંશરાય બચ્‍ચન
મહારાજા – દિવાન જર્મનીદાસ
રસ સિદ્ઘાંત – ડૉ. નગેન્‍દ્ર
રામાયણ – મહર્ષિ‍ વાલ્‍મીકિ
સત્‍યના પ્રયોગો – મહાત્‍મા ગાંધી
શૃંગારશતક – ભર્તૃહરી
રામચરિતમાનસ – તુલસીદાસ
રોઝિઝ ઇન ડિસેમ્‍બર – એમ. સી. ચાગલા
લાઇફ ડિવાઇન – મહ‍ર્ષિ‍ અરવિંદ
વી ધ પીપલ – નાની પાલખીવાલા
વ્‍હીલ ઑફ હિસ્‍ટ્રી – ડૉ. રામમનોહર લોહિયા
સર્વોદય દર્શન – દાદા ધર્માધિકારી
સેતાનિક વર્સિઝ – સલમાન રશ્‍દી
હંગરી સ્‍ટોન્‍સ – રવીન્‍દ્રનાથ ટાગોર
ડિસ્‍કવરી ઑફ ઇન્ડિયા – પંડિત જવાહરલાલ નહેરુ
તાઓ ઉપનિષદ – આચાર્ય રજનીશ
નિર્મલા – પ્રેમચંદજી
ન હન્‍તયે – મૈત્રેયીદેવી
દેવદાસ – શરદચંદ્ર
હિન્‍દુ વ્‍યૂ ઑફ લાઇફ – ડૉ. રાધાકૃષ્‍ણન્
રસ્વતીચંદ્ર – ગોવર્ધનરામ ત્રિપાઠી
નિશીથ – ઉમાશંકર જોષી
દુર્ગેશ નન્દિની – બંકિમચંદ્ર ચેટરજી
ભગવદ્ ગીતા – વેદ વ્‍યાસ
મહાભારત – વેદ વ્‍યાસ
માનવીની ભવાઇ – પન્નાલાલ પટેલ

Get Update Easy