HTML Blog Setting -

ચાલતી પટ્ટી

શિક્ષક-શિષ્યનો સંબંધ ત્યારે જ શરુ થાય છે જ્યારે બાળકનુ નામ શિક્ષકના હ્રદયરુપી રજિસ્ટરમા નોંધાય છે.-કે.બી.પટેલ~ એ જ લોકો આખરે ફાવી ગયા જે સમયસર બીજને વાવી ગયા.~ રેખાઓમાં રહ્યો અડોઅડ બિંદુઓનો ફાળો મંજિલ બીજું કાઇ નથી,બસ પગલાનો સરવાળો.~ પુસ્તક કરતાં વધારે જીવે એવી કોઈ ઇમારત માનવી બાંધી શકતો નથી.~ ધીમા જવામાં વાંધો નથી,વાંધો ઊભા રહી જવામાં છે.~ લોંખંડ ભલે ગરમ થાય ,પરંતુ હથોડાએ તો ઠંડુ જ રહેવું જોઈએ.~ વર્તમાન જ સાચો સમય છે,બીજા બધા સમય તો માત્ર ભ્રમ છે.~ દરેક કામમાં જોખમ હોય છે,પરંતુ કશું નહીં કરવામાં મોટું જોખમ હોય છે.~ પ્રેરણા એ પ્રિપેઈડ રિચાર્જ કૂપન છે.~ આપનો દ્રષ્ટિકોણ જ પ્રેરણા બને છે.~ શબ્દો કોઈને મારી શકે છે,તો તારી પણ શકે છે.~ જીવન જીતવાની નહીં,પણ જીવવાની વસ્તુ છે.~ ગુસ્સો કરવો સહેલો છે,પણ શાંત રહેવું અઘરું છે.~ સૌથી ઓછું ખર્ચાળ મનોરંજન શ્રેષ્ઠ પુસ્તકોમાંથી મળે છે અને તે કાયમી હોય છે. "Arise,Awake and NOT To STOP Till The GOAL is Reached ”- Swami Vivekananda."

20 જુલાઈ, 2014

(TET-II) Question Paper


Teacher Eligibility Test - II (TET-II) Question Paper (20-07-2014)

 Teacher Eligibility Test - II (TET-II) Question Paper (20-07-2014) :
Question Paper : Click Here
Exam was held on 20-07-2014
Stay connected with kbp165.blogspot.in for  latest updates
Source : marugujara


સુરતના સમુદ્રમાં પાંચ માઇલ લાંબુ, બે માઇલ પહોળું શહેર 130 ફૂટ નીચેથી મળ્યું

સુરતના સમુદ્રથી લગભગ ૩૦ કિ.મી દૂર આજથી દસ હજાર વર્ષ પહેલા એક પ્રાચીન વસાહત હતી તેના અવશેષો રિસર્ચ દરમિયાન મળ્યા હોવાની માહિતી શહેરના ઇતિહાસકાર ડો.મિતુલ ત્રિવેદીએ આજે આપી હતી.વર્ષ ૨૦૦૦થી ૨૦૧૧ સુધી મળેલા નમુનાઓ પર બે વર્ષથી રિચર્સ ચાલી રહ્યું છે. ડો.એસ.કથરોલીની આગેવાની હેઠળ થયેલી આ શોધની હાવર્ડ યુનિવર્સિટીના એમેરિકી પુરાતત્વ વિદ્દ રીચાર્ડ મેડોઝ જોકેડ દ્વારા મહત્વની અને ક્રાંતિકારી શોધ જાહેર કરાઇ, જેને ઇન્ટરનેશનલ સ્તરે પ્રયાસ માટેની દરખાસ્ત મૂકવામાં આવી છે. આ શોધની રસપ્રદ વિગત ઇતિહાસકાર ડો.મિતુલ ત્રિવેદીએ શેર કરી હતી.
 
નર્મદા નદીના મુખ પ્રદેશની ૪૦ કિ.મી દૂર અને તાપીના મુખ-પ્રદેશ નજીકના દરિયામાં ઉત્તર- પશ્વિમે ૧૩૦ ફૂટ ઊંડે પાંચ માઇલ લાંબુ અને લગભગ બે માઇલ પહોળું શહેર એક સમયે માનવ વસાહતથી ધબકતું હોવાના પ્રતિતીકરણ વૈજ્ઞાનિક સાંયોગિક પુરાવા મળ્યા છે, જે દુનિયાભરના પુરાતત્વવિદ્દો, ઇતિહાસકારો અને યુનિવર્સિ‌ટી માટે રસનો વિષય બન્યો છે.
 
'આશરે દસ હજાર વર્ષ પૂર્વે છેલ્લા હિ‌મયુગની સમાપ્તિ થઇ, કેટલાંક સાંયોગિક પુરાવા એવા મળ્યા કે સુરતથી ૩૦ માઇલ દૂર ખંભાતના અખાતમાં એક મોટું નગર હતું અને તે સમુદ્રમાં ગરક થઇ ગયું, જેનો સમયગાળો આશરે સાડા નવ હજાર વર્ષ પૂર્વેનો માનવામાં આવે છે’ સિટીના ઇતિહાસકાર ડો.મિતુલ ત્રિવેદીએ રસપ્રદ માહિ‌તી શેર કરતા આમ જણાવ્યું હતું. 
 
એમણે વધુ જણાવતા કહ્યુ હતું કે 'બહુ હેતુક સર્વે માટેની સમુદ્ર ટેકનોલોજીની ટીમને ખંભાતના અખાતમાં પ્રદુષણના પ્રમાણનું ધ્યાન રાખવા વપરાતા સાધન દ્વારા કેટલીક અસામાન્ય છબીઓ મળી, જેનો લગભગ સતત છ મહિ‌ના સુધી સંગ્રહ કરતા રહ્યો અને પરીણામે જે આશ્વર્યજનક શોધ થઇ તે ખંભાતના અખાતમાં સમુદ્ર તળિયે ગરક થઇ ગયેલા એક અતિ પ્રાચીન નગર તરફ ઇશારો કરે છે

Get Update Easy