HTML Blog Setting -

ચાલતી પટ્ટી

શિક્ષક-શિષ્યનો સંબંધ ત્યારે જ શરુ થાય છે જ્યારે બાળકનુ નામ શિક્ષકના હ્રદયરુપી રજિસ્ટરમા નોંધાય છે.-કે.બી.પટેલ~ એ જ લોકો આખરે ફાવી ગયા જે સમયસર બીજને વાવી ગયા.~ રેખાઓમાં રહ્યો અડોઅડ બિંદુઓનો ફાળો મંજિલ બીજું કાઇ નથી,બસ પગલાનો સરવાળો.~ પુસ્તક કરતાં વધારે જીવે એવી કોઈ ઇમારત માનવી બાંધી શકતો નથી.~ ધીમા જવામાં વાંધો નથી,વાંધો ઊભા રહી જવામાં છે.~ લોંખંડ ભલે ગરમ થાય ,પરંતુ હથોડાએ તો ઠંડુ જ રહેવું જોઈએ.~ વર્તમાન જ સાચો સમય છે,બીજા બધા સમય તો માત્ર ભ્રમ છે.~ દરેક કામમાં જોખમ હોય છે,પરંતુ કશું નહીં કરવામાં મોટું જોખમ હોય છે.~ પ્રેરણા એ પ્રિપેઈડ રિચાર્જ કૂપન છે.~ આપનો દ્રષ્ટિકોણ જ પ્રેરણા બને છે.~ શબ્દો કોઈને મારી શકે છે,તો તારી પણ શકે છે.~ જીવન જીતવાની નહીં,પણ જીવવાની વસ્તુ છે.~ ગુસ્સો કરવો સહેલો છે,પણ શાંત રહેવું અઘરું છે.~ સૌથી ઓછું ખર્ચાળ મનોરંજન શ્રેષ્ઠ પુસ્તકોમાંથી મળે છે અને તે કાયમી હોય છે. "Arise,Awake and NOT To STOP Till The GOAL is Reached ”- Swami Vivekananda."

7 ઑગસ્ટ, 2025

ધોરણ-9 થી 12ના કેટલાક વિષયોના અભ્યાસક્રમના પ્રશ્નપત્ર પરિરૂપ બાબત

 >> અખબારી યાદી- ધોરણ-9 થી 12ના કેટલાક વિષયોના અભ્યાસક્રમના પ્રશ્નપત્ર પરિરૂપ બાબત

>> ધોરણ-૧૧ અને ૧૨ના શ્રીમદ્ ભગવદ્ ગીતાના પ્રકરણોની પૂરક પુસ્તિકા મોકલવા બાબત. 

>> ધોરણ-૯ અને ૧૦ના શ્રીમદ્ ભગવદ્ ગીતાના પ્રકરણોની પૂરક પુસ્તિકા મોકલવા બાબત. 

>> ધોરણ-9 થી 10ના કેટલાક વિષયોના અભ્યાસક્રમના માસવાર આયોજન તેમજ પ્રશ્નપત્ર પરિરૂપ મોકલવા બાબત.


>> ધોરણ- 12ના કેટલાક વિષયોના અભ્યાસક્રમના માસવાર આયોજન તેમજ પ્રશ્નપત્ર પરિરૂપ મોકલવા બાબત 

>> ધોરણ- 11ના કેટલાક વિષયોના અભ્યાસક્રમના માસવાર આયોજન તેમજ પ્રશ્નપત્ર પરિરૂપ મોકલવા બાબત

 

Get Update Easy